Tag: gujarati newsnfeed.com
એપ્રિલ અને મે મહિનાના 11 દિવસના લગ્નના મુહૂર્તો રદ થયા, હવે...
કોરોનાએ આર્થિક મોરચે તો કેર વર્તાવ્યો જ છે, પરંતુ સામાજિક મોરચે પણ લોકોને મુંઝવણમાં મુકી દીધા છે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 14 એપ્રિલથી...
1428 માસ સેમ્પલિંગમાં અત્યાર સુધીમાં 6 કેસ પોઝિટિવ સામે આવ્યા, 126ના...
જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 31 પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે આઠ રિકવર થયા છે. પાલિકા ટેસ્ટીંગ માટે ખુબ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક...
રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51નવા દર્દીઓ થયા છે. આ સાથે...
રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ થઈ શકે છે, તેને કેવી રીતે...
કોરોના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન 14 એપ્રિલે પૂરું થવાનું હતું. લૉકડાઉન લંબાવવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. દરમ્યાન રેલવેએટ્રેનો શરૂ કરવા...
વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ગમે ત્યાં થૂંકે છે, કર્મી પર...
દિલ્હીમાં તબ્લીગી જમાતીઓ પરથી દુષ્પ્રેરણા લઇને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોઝિટિવ દર્દીઓ પણ ગમે ત્યાં થૂંકવાની હીનમાનસિકતા બતાવી રહ્યાં છે અને તેને...
રાજકોટ પોલીસને બે મહિને યાદ આવ્યું કે લાશ તો PM રૂમમાં...
કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પોલીસની કામગીરીને લોકો ખુલ્લા મનથી વખાણી પણ રહ્યા છે ત્યારેશાપરના એક પીએસઆઇની...
1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમવા જોઇએ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માગ...
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ-પેરામેડિકલની કર્મચારીઓ્ની તાતી જરૂરિયાત છે.આવી સંજોગોમાં ગુજરાત સરકારે ટ્રેનિંગ લઇ રહેલા...
કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છેઃ અહેમદ પટેલ
કોરોના વાયરસના કેસ ગુજરાતમાં વધી રહ્યા હોવાથી આપણે પ્રથમ તો દર્દીઓની સારવાર કરતા મેડિકલ-પેરામેડિકલ, સફાઇ કર્મચારી, ઇમરજન્સી સેવા આપતાફાયર, પોલીસ કર્મચારીઓની સેવા અભિનંદનને પાત્ર...
કેન્દ્ર-રાજ્ય સરકારે રૂ. 6210 કરોડનું પેકેજ આપ્યું, ઉજજ્વલા યોજનાના લાભાર્થીને ફ્રી...
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અ્ને રાજય સરકારે મળીને કુલ રૂ. 6210 કરોડના પેકેજ જાહેર કર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.તેમણે કહ્યું...
14થી 17 એપ્રિલ દરમિયાન અવકાશમાં ચંદ્ર સાથે ત્રણ ગ્રહો ચલકચલાણું રમતા...
તારીખ 14થી 17 એપ્રિલ દરમિયાન સતત ચાર દિવસ સુધી અવકાશમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. લોકો ત્રણ ગ્રહોની ચંદ્ર સાથેની અવકાશીપરેડ નિહાળી...