Tag: gujarati news
કલોલ કલ્યાણપુરામાં નજીવી બાબતે જૂથ અથડામણ
કલોલ: કલોલ કલ્યાણપુરામાં આવેલ નવી શાક માર્કેટ પાસે સામાન્ય બાબતે બે યુવકો વચ્ચે થયેલી મારામારીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુ હતું. અથડામણમાં કોઈ ગંભીર રીતે...
રામ રહીમના સમર્થકોએ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા 11 દિવસમાં 8000 ચિઠ્ઠીઓ...
રોહતક: હરિયાણાના રોહતક શહેરમાં આવેલી સુનારિયા જેલમાં બાબા રામ રહીમ ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે, પણ રામ રહીમે પોસ્ટ ઓફિસ અને પ્રશાસનને ધંધે લગાડી...
3.3 કિલો વજનનો દુનિયાનો સૌથી મોટો આફ્રિકન દેડકો ‘ગોલિયાથ’ પોતાનું તળાવ...
કેમરૂન: હાલમાં થયેલા એક રિસર્ચમાં દુનિયાના સૌથી મોટા દેડકા 'ગોલિયાથ'ની નવી વાત સામે આવી છે. આ દેડકા પોતાને રહેવા માટે તળાવ જાતે જ બનાવે...
ફોન અને ઇન્ટરનેટ દુશ્મનો માટે હથિયાર, આપણે આપણું ગળું કાપવા માટે...
શ્રીનગર, રાજભવનથી હેમંત અત્રી/ઉપમિતા વાજપેયી ડાલ લેકના કિનારે રાજા હરિસિંહના મહેલમાં બનેલા ગવર્નર હાઉસમાં રાજ્યપાલ સત્યપાલ મલિકને મળવા માત્ર એપોઈન્ટમેન્ટ લઈને પહોંચનારા જ...
વર્લ્ડ કપ ફાઈનલને ધ્યાનમાં રાખી MCC ઓવરથ્રોના નિયમની સમીક્ષા કરશે
ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ કમિટી (એમસીસી)ની સપ્ટેમ્બરમાં બેઠક યોજાશે, જેમાં વર્લ્ડ કપની ફાઈનલના વિવાદિત ઓવરથ્રોની સમીક્ષા કરવામાં આવશે. એમસીસીએ કહ્યું કે-‘વર્લ્ડ ક્રિકેટ...
બિગબજારનો 6 દિવસીય મહાબચત સેલ
અમદાવાદ| સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરવર્ષે યોજાતો બિગ બજારનો મહાબચત સેલ શરૂ થઈ ચૂક્યો છે. દેશના તમામ બિગ બજાર મોલમાં ગ્રોસરી આઈટમથી માંડી ફેશન એપરલ,...
કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું, 2022માં બર્મિંઘમમાં ગેમ્સ...
કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. 2022માં બર્મિંઘમ ખાતે યોજાનારી ગેમ્સમાં મહિલા ટી-20 મેચ રમાશે. ગેમ્સમાં 8 ટીમો વચ્ચે કુલ 8...
દિલ્હી પોલીસે નિર્દેશમાં સ્વતંત્રતાની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ લખી નાખ્યું
દિલ્હી પોલીસના દક્ષિણ જિલ્લાના યુનિટે સ્વતંત્રતા દિવસને લઇને અમુક દિશા-નિર્દેશોની એક એડવાઇઝરી જારી કરી. તેમાં તેણે મોટી ભૂલ કરી સ્વતંત્રતા દિવસની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ...
પ્રિયંકા ગાંધી સોનભદ્રના પીડિત પરિવારોને મળ્યાં
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા મંગળવારે ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં. અહીં ગત જૂનમાં જમીનના ઝઘડામાં 10 આદિવાસીની ગોળી મારીને હત્યા કરી...
રામલલ્લાના વકીલે કહ્યું- મુસ્લિમો માટે મક્કા છે તેવું જ હિન્દુઓ માટે...
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમકોર્ટમાં મંગળવારે પાંચમા દિવસે સુનાવણી થઇ. પાંચ જજની બંધારણ બેન્ચે રામલલ્લા વિરાજમાનના વકીલને પૂછ્યું કે વિવાદિત સ્થળે ભગવાન રામના જન્મનું મૂળ...