The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.
]]>અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ ફાઈઝર કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોવિડ-19ની રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96% જેટલી અસરકારક છે. ગઈ કાલે જ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેની અમેરિકન ભાગીદાર કંપની ફાઈઝરે યુરોપિયન સંઘ સામે રસીના રજિસ્ટ્રેશન માટે ઔપચારિક અરજી કરી હતી. બ્રિટિશ રેગ્યુલેટર MHRA આ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી.
રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે. બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે.
જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે રસીકરણ ચાલુ થઈ જાય, પરંતુ લોકોએ આમ છતાં સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.
કેવા પ્રકારની છે આ રસી?
આ એક નવા પ્રકારની mRNA vaccine છે. જેમાં કોરોના વાયરસના જેનેટિક કોડના નાનકડા અંશનો ઉપયોગ થાય છે જે બોડીને કોવિડ-19 સામે કેવી રીતે લડવું અને ઈમ્યુનિટી બનાવવી તે શીખવે છે. mRNA vaccineને આ અગાઉ હ્યુમન વપરાશ માટે મંજૂરી અપાયેલી નથી આમ છતાં ક્લિનિકલ ટ્રાયલમાં લોકોને તે અપાઈ છે.
કેવી રીતે કામ કરે છે આ રસી
આ રસી ઈન્જેક્શન દ્વારા શરીરમાં સેલ્સમાં પ્રવેશ કરે છે અને તેમને Coronavirus Spke Protein ઉત્પન્ન કરવાનું કહે છે. જેના કારણે ઈમ્યુન સિસ્ટમ ને એન્ટીબોડીઝ અને એક્ટિવ ટી-સેલ્સ ઉત્પન્ન કરવાનો મેસેજ મળે છે જે ઈન્ફેક્ટેડ સેલ્સનો નાશ કરે છે. જો વ્યક્તિ કોરોના વાયરસના સંપર્કમાં આવે તો એન્ટીબોડીઝ અને ટી-સેલ્સ શરીરમાં દાખલ થયેલા આ વાયરસ સામે લડે છે અને તેનો નાશ કરે છે.
આ રસીને -70C પર સ્ટોર કરવી જરૂરી છે. તથા ડ્રાય આઈસમાં પેક કરીને સ્પેશિયલ બોક્સમાં ટ્રાન્સપોર્ટ કરવી પડે છે. ફ્રીઝમાં તે પાંચ દિવસ સુધી રાખી શકાય છે.
રસી કોને અને ક્યારે મળશે?
વિશેષજ્ઞો દ્વારા આ રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે લોકો હાઈ રિસ્ક પર છે તેમને પહેલા રસી અપાશે. કેર હોમ રેસિડેન્ટ્સ અને સ્ટાફ, 80 ઉપરના લોકો અને અન્ય હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કેટલાકને ક્રિસમસ પછી અપાશે. 50થી ઉપરના લોકોને આપવામાં આવશે. યંગ એજના લોકો કે જેઓ કોઈ હેલ્થ સમસ્યાથી પીડાતા હશે તેમને 2021માં આ રસી ઉપલબ્ધ બનશે. 21 દિવસના સમયગાળામાં આ રસીના બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ બુસ્ટર ડોઝ હશે.
અન્ય કોરોના રસીની શું છે સ્થિતિ
મોર્ડનાએ પણ આ જ રીતે રસી બનાવી છે એટલે કે mRNA vaccine છે. યુકેએ આ રસીના પણ 7 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. યુકેએ 100 મિલિયન ડોઝ અન્ય રસી જેમ કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના પણ ઓર્ડર આપેલા છે.
ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી (Viral vector (Genetically modified virus type) – 62-90 % અસરકારક
Moderna (RNA (part of virus genetic code) – 95% અસરકારક
Pfizer-BioNTech (RNA) – 95% અસરકાર
Gamaleya (Sputnik V) Viral Vector – 92% અસરકારક
The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.
]]>The post कोरोना: दुनिया में अब भारत का रिकवरी रेट सबसे ज्यादा, अमेरिका को पछाड़ा appeared first on News n Feeds.
]]>कोरोना केस के बढ़ते मामलों में भारत, अमेरिका के बाद दूसरे नंबर पर है. वहीं कोरोना रिकवरी यानी की कोरोना से ठीक होने वाले मरीजों के मामले में भारत अमेरिका को पछाड़कर एक नंबर पर पहुंच गया है. यानी कि कोरोना से ठीक होने वाले सबसे अधिक लोग भारत में हैं. स्वास्थ्य मंत्रालय ने शनिवार को इस बात की जानकारी दी है. अब तक देश में 42,08,431 कोरोना मरीज ठीक होकर घर वापस लौटे हैं. यानी कि भारत में कोरोना रिकवरी रेट अब बढ़कर करीब 80 प्रतिशत हो गया है. जबकि मृत्यु दर घटकर 1.61 पर पहुंच गया है.
शनिवार को देश में एक दिन में कोरोना वायरस संक्रमण के 93,337 नए मामले सामने आए लेकिन इसी अवधि में इससे अधिक लोग संक्रमण मुक्त हुए. केंद्रीय स्वास्थ्य मंत्रालय के मुताबिक बीते 24 घंटे में 95,880 लोग संक्रमण मुक्त हो गए हैं. इसी अवधि में कोरोना वायरस संक्रमण के 93,337 नए मामले सामने आए जिसके साथ देश में कोविड-19 के कुल 53,08,014 मामले हो गए हैं.
आंकड़ों के मुताबिक अब तक कुल 42,08,431 लोग संक्रमणमुक्त हो चुके हैं तथा ठीक होने वाले लोगों की दर बढ़कर 79.28 फीसदी हो गई है. बीते 24 घंटे में 1,247 संक्रमितों की मौत हुई है जिसके साथ मृतक संख्या बढ़कर 85,619 हो गई. कोविड-19 के कारण मरने वालों की दर घट कर 1.61 फीसदी हो गई है.
मंत्रालय के आंकड़ों के मुताबिक देश में फिलहाल कोविड-19 के 10,13,964 मरीजों का इलाज चल रहा है जो संक्रमण के कुल मामलों का 19.10 फीसदी है.
गौरतलब है कि भारत में सात अगस्त को कोविड-19 मरीजों की संख्या 20 लाख के पार हुई थी जबकि 23 अगस्त को कोरोना वायरस संक्रमितों की संख्या 30 लाख के पार हो गई. देश में पांच सितंबर को संक्रमितों की संख्या 40 लाख हुई. वहीं, 16 सितंबर को देश में कोविड-19 मरीजों की संख्या 50 लाख के पार पहुंच गई.
बता दें, अमेरिका, दुनिया का सबसे अधिक कोरोना प्रभावित देश है. अब तक यहां पर 67,26,353 कोरोना केस सामने आ चुके हैं. वहीं भारत 53,08,014 केसों के साथ दूसरा सबसे प्रभावित देश है. जबकि ब्राजील 44,95,183 मामलों के साथ तीसरा सबसे अधिक प्रभावित देश है. उसके बाद रूस और पेरू है.
https://newsnfeeds.com/sri-lanka-minister-climbs-tree-holds-press-conference-over-coconut-shortage/
The post कोरोना: दुनिया में अब भारत का रिकवरी रेट सबसे ज्यादा, अमेरिका को पछाड़ा appeared first on News n Feeds.
]]>The post ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર કોરોનાથી સંક્રમિત, ટી20 ટૂર્નામેન્ટમાંથી થયો બહાર appeared first on News n Feeds.
]]>કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલી (David Willey)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ક્રિકેટ બાયો બબલમાં રમાઇ રહી છે.
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમે છે વિલી
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે હાલમાં પોતાની ધરતી પર ઘણી સિરીઝ રમી છે. આ દરમિયાન આયર્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં ડેવિડ વિલી પણ રમ્યો હતો. આ સિરીઝમાં વિલીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિલીને બહાર કરી દેવામાં આવ્યો હતો.
તેવામાં કાઉન્ટી ક્રિકેટની ટી20 બ્લાસ્ટ સ્પર્ધામાં રમવા માટે વિલી યોર્કશાયર ટીમમાં સામેલ થયો હતો. હવે વિલી કોરોનાથી સંક્રમિત થતાં તેની ટીમમાં પણ હલચલ મચી ગઈ છે. આ વાતની જાણકારી આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વિલીએ કહ્યુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા તે પોતાનો ટેસ્ટ જલદી કરાવે.
વિલી સહિત 3 ખેલાડી ટી20 બ્લાસ્ટમાંથી બહાર
હકીકતમાં ડેવિડ વિલી સિવાય તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તો બીજીતરફ જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નિકળીને યોર્કશાયરના ત્રણ ખેલાડી પણ વિલીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ટોમ કોલ્હાર-કૈડમાર, મેથ્યૂ ફિશર અને જોશ પોસ્ડન સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓને પણ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
The post ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર કોરોનાથી સંક્રમિત, ટી20 ટૂર્નામેન્ટમાંથી થયો બહાર appeared first on News n Feeds.
]]>The post સેલિબ્રિટી જ્યારે તેમની COVID-19 ની યાત્રા વિશે વાત કરે છે, ત્યારે તે અન્ય લોકોને આશા આપે છે: પ્રતિક ગાંધી appeared first on News n Feeds.
]]>“લોકડાઉન જાહેર થયું હોવાથી, અમે લગભગ ૧ days૦ દિવસો માટે સંપૂર્ણ રીતે ઘરે બેઠાં હતાં, અને અમે હજી પણ COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું,” પ્રતિક ગાંધીએ કહ્યું કે, તેમના ભાઈ પુનિત ગાંધી, પત્ની ભામિની ઓઝા, પુત્રી મીરાયા અને માતા માટે સકારાત્મક પરીક્ષણ કરાયા જુલાઈમાં કોવિડ -19 અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેના ચાહકો સાથે સમાચાર શેર કર્યા. ધૂન્કી અભિનેતા તે કેવી રીતે પડકારો, પાઠ શીખ્યા અને વધુ ઉપર ચ rose્યો તે વિશે વાત કરે છે.
‘મારા આખા કુટુંબમાં કોવિડ -19 હતી, તે મને ભાવનાત્મક રીતે ડાઘી પડી ગઈ’
પ્રથમ, તે મારા ભાઇએ જ લક્ષણો બતાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ હું, મારી પત્ની અને છેવટે મારી મમ્મી અને પુત્રી. પ્રામાણિકપણે, આપણે હજી પણ એ શોધી શકતા નથી કે લdownકડાઉન થયા પછી અમે હોમબાઉન્ડ હતા. શરૂઆતમાં, અમે વિચાર્યું કે તે મોસમી ફ્લૂ હોઈ શકે છે, પરંતુ ત્રીજા દિવસ પછી પણ જ્યારે પુનિતનો તાવ ઓછો થયો નથી અને મેં પણ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું તેવા લક્ષણો બતાવવા માંડ્યા. અમે બંનેએ સકારાત્મક પરીક્ષણ કર્યું અને પોતાને અલગ પાડ્યા. જો કે, પુનિતને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો કારણ કે તેના સ્કેનમાંથી ફેફસામાં 15-20% ચેપ લાગ્યો હતો. ટૂંક સમયમાં ભામિની, મારી મમ્મી અને પુત્રીનું પણ સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું. તે મારા માટે ભાવનાત્મક રીતે મુશ્કેલ સમય હતો. દાયકામાં હું ઘણી તબીબી કટોકટીઓમાંથી પસાર થયો છું, તે મગજની ગાંઠ (કેન્સર વિનાની ગાંઠ) માટે ભામિનીની શસ્ત્રક્રિયા હોઈ શકે અથવા દો father વર્ષ પહેલાં જ્યારે મારા પિતાને કેન્સર હોવાનું નિદાન થયું હતું, અમે હંમેશાં તેનો વિરોધ કર્યો છે. પરંતુ આ વખતે જ્યારે હું બીમાર પડી ગયો અને કંઇ કરી શક્યો નહીં, ત્યારે તે મને ભાવનાત્મક અને માનસિક રીતે ખૂબ જ સખત માર્યો. “
The post સેલિબ્રિટી જ્યારે તેમની COVID-19 ની યાત્રા વિશે વાત કરે છે, ત્યારે તે અન્ય લોકોને આશા આપે છે: પ્રતિક ગાંધી appeared first on News n Feeds.
]]>The post ગુજરાતનો બ્રેડલાઈનર પરિવાર પીએમ મોદીના જન્મદિવસને બનાવશે યાદગાર, કરશે મોટું કામ appeared first on News n Feeds.
]]>The post ગુજરાતનો બ્રેડલાઈનર પરિવાર પીએમ મોદીના જન્મદિવસને બનાવશે યાદગાર, કરશે મોટું કામ appeared first on News n Feeds.
]]>The post રાજકોટમાં કોરોનાના વિકરાળ રૂપ વચ્ચે જિલ્લાના 590 ગામો અને 11 તાલુકાને લઈને સૌથી મોટો ખુલાસો appeared first on News n Feeds.
]]>રાજ્યમાં હાલ કોરોના વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે, જેમાં સુરત અને રાજકોટ કોરોનાના એપી સેન્ટર બની ગયેલ છે. ત્યારે રાજકોટમાં કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 590 ગામો કોરોના મુક્ત થઈ ગયા છે, જ્યારે રાજકોટના 11 તાલુકા કોરોના મુક્ત થયા હોવાનું તારણ સામે આવ્યું છે. અહીં 590 ગામો અને 11 તાલુકામાં માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દરરોજ ડબલ ડિજીટમાં લોકો કોરોના સામેની લડાઈમાં હારી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા માટે આજે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 590 ગામો અને 11 તાલુકામાં 259 ગામો છે જે હાલ કોરોના મુક્ત થયા હોવાની વાત સામે આવી છે. માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.
રાજકોટ જિલ્લાના ક્યાં તાલુકાના કેટલા ગામો કોરોના મુક્ત થયા છે તેની વિગતવાર માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. રાજકોટ તાલુકાના 43 ગામો કોરોના મુક્ત થયા છે. લોધિકા તાલુકાના 16 ગામો કોરોના મુક્ત થયા હોવાની વાત સામે આવી છે. પડધરી તાલુકાના 31 ગામો કોરોના મુક્ત થયા છે.
આ સિવાય અનુક્રમે ગોંડલ તાલુકાના 23 ગામો, કોટડા સાંગાણી તાલુકાના 22 ગામો, ધોરાજી તાલુકાના 5 ગામો, ઉપલેટા તાલુકાના 26 ગામો, જેતપુર તાલુકાના 7 ગામો, જામકંડોરણાના 22 ગામો, જસદણ તાલુકાના 28 ગામો અને વિછ્યાં તાલુકાના 36 ગામો કોરોના મુક્ત થયા છે.
https://newsnfeeds.com/tension-in-ladakh-is-at-peak/
The post રાજકોટમાં કોરોનાના વિકરાળ રૂપ વચ્ચે જિલ્લાના 590 ગામો અને 11 તાલુકાને લઈને સૌથી મોટો ખુલાસો appeared first on News n Feeds.
]]>The post લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે appeared first on News n Feeds.
]]>રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona virus) નું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી એસોસિએશને સ્વંભૂ લોકડાઉન (self lockdown) ની જાહેરાત કરી છે. રાજકોટ (rajkot) માં દિવાનપરા કાપડ માર્કેટમાં 15 સપ્ટેમ્બર મંગળવારથી રવિવાર સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આમ, રાજકોટમાં ત્રીજા એસોસિયેશને લોકડાઉનની જાહેરાત કરી છે.
રાજકોટમાં લોકડાઉન થવું જોઈએ કે નહિ તે અંગે ઝી 24 કલાકે રાજકોટવાસીઓનો મત જાણ્યો હતો. ત્યારે રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટના સોનીબજાર બાદ આજથી દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન જોવા મળ્યું છે. બપોરના 3 વાગ્યા બાદ વેપારીઓ આંશિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી આ આંશિક લોકડાઉન રહેશે. ગત શનિવાર થી 19 તરીખ સુધી સોનીબજારના વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું. જોકે, સોની બજાર અને દાણીપીઠ એસોસિયેશનના પગલે દિવાનપરા કાપડ માર્કેટ પર પણ અસર જોવા મળી છે. કોરોના વધુ ન ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4400 ને પાર જોવા મળ્યો છે.
ગોંડલમાં પણ લોકડાઉન
રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું છે. ગોંડલમાં વધતા કોરોનાના કેસને લઈને સોની વેપારીઓ દ્વારા સ્વંયભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. તા. 15 થી 21 સુધી 8 દિવસ લોકડાઉન રહેશે. સવારે 8 થી 4 ધંધા રોજગાર રાબેતામુજબ ચાલુ રહેશે. પરંતુ બપોરે 4 પછી લોકડાઉન રહેશે. તમામ વેપારી એસોસિએશન દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. સોની વેપારીઓ દ્વારા આજથી જ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.
હાલ ક્યાં ક્યાં છે સ્વયંભૂ લોકડાઉન
કોરોનાના વધતા કેસને પગલે ગુજરાતભરના નાગરિકો જાગૃત થયા છે અને સ્વંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યા છે. હાલ ક્યાં ક્યાં સ્વંભૂ લોકડાઉન છે તે જોઈએ.
ક્યાં ભુતકાળમાં સ્વંયભુ લોકડાઉન કરાયુ હતુ
The post લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે appeared first on News n Feeds.
]]>The post कोरोना वायरस: भारत में रोक दिया गया ऑक्सफोर्ड वैक्सीन का ट्रायल appeared first on News n Feeds.
]]>भारत में पुणे स्थित सीरम इंस्टीट्यूट ऑफ इंडिया (SII) ने ऑक्सफोर्ड की कोरोना वायरस की वैक्सीन का ट्रायल फिलहाल रोक दिया है. ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया से अगला निर्देश आने तक ट्रायल पर रोक रहेगी. सुरक्षा कारणों की वजह से ये ट्रायल रोका गया है.
ऑक्सफोर्ड यूनिवर्सिटी और एस्ट्राजेनेका पीएलसी की ओर से विकसित की जा रही कोरोना वैक्सीन के ट्रायल के शुरुआती नतीजे काफी उत्साहजनक रहे हैं. हालांकि, ब्रिटेन में एक वॉलन्टियर के बीमार पड़ने के बाद ब्रिटेन और अमेरिका में ट्रायल रोक दिया गया. सीरम इंस्टिट्यूट के सीईओ अदर पूनावाला ने कहा था कि भारत में वैक्सीन के ट्रायल पर इसका कोई असर नहीं पड़ेगा. इसके बाद, ड्रग्स कंट्रोल जनरल ऑफ इंडिया ने सीरम इंस्टीट्यूट ऑफ इंडिया को नोटिस जारी कर दिया और सवाल किया था कि सीरम ने DGCI को दूसरे देशों में चल रहे ट्रायल के नतीजों के बारे में जानकारी क्यों नहीं दी.
भारत में ऑक्सफोर्ड की वैक्सीन के दूसरे और तीसरे फेज के ट्रायल 17 जगहों पर चलाए जा रहे हैं. हालांकि, डीसीजीआई के नोटिस मिलने के बाद सीरम इंस्टिट्यूट ने ट्रायल रोकने का फैसला किया है.
ट्रायल के पहले और दूसरे सफल चरण से काफी उम्मीदें बंधी हैं और वैक्सीन के बड़े पैमाने पर उत्पादन के लिए दुनिया भर में कई टाई-अप हुए. तीसरे चरण में वैक्सीन के ट्रायल्स को अमेरिका, ब्राजील, दक्षिण अमेरिका और भारत में विस्तारित किया गया था. सीरम इंस्टिट्यूट ने कहा था कि भारत के साथ-साथ वो कई अन्य देशों को वैक्सीन उपलब्ध कराएगा.
बताया गया है कि ट्रायल के दौरान ब्रिटेन में एक वॉलन्टियर को ट्रांसवर्स मायलाइटिस का पता चला, जो स्पाइनल कॉर्ड को प्रभावित करने वाला एक इंफ्लेमेटरी सिंड्रोम है, इसके लिए वायरल इंफेक्शन जिम्मेदार हो सकता है. कारण का पता लगाने के लिए एक स्वतंत्र जांच की जा रही है. ट्रायल को फिर से शुरू करने का निर्णय मेडिसिन एंड हेल्थकेयर प्रोडक्ट्स रेग्युलेटरी एजेंसी (MHRA) की ओर से लिया जाएगा.
वैज्ञानिकों के मुताबिक, इस तरह के विराम वैक्सीन ट्रायल्स का ही हिस्सा है. दिल्ली एम्स के एक वैक्सीन एक्सपर्ट ने कहा, “कुछ मौकों पर ऐसा होता है कि वैक्सीन की डोज दिए जाने के दौरान मरीज बीमार हो जाता है या कभी कभी मौत भी हो जाती है. यह एक प्रक्रिया है और ट्रायल्स को रोकने की जरूरत होती है. ट्रायल जांचकर्ता पूरे नैतिक मानदंडों का पालन कर रहे हैं.”
क्या ट्रायल्स पर विराम से भारत में वैक्सीन के ट्रायल की निरंतरता पर असर पड़ेगा, इस सवाल पर ग्लोबल हेल्थ, बॉयोएथिक्स एंड हेल्थ पॉलिसी के रिसर्चर अनंत भान कहते हैं, “ये निर्भर करता है कि ट्रायल DSMB (डेटा एंड सेफ्टी मॉनिटरिंग बोर्ड) की ओर से क्या सिफारिश की जाती है.
भान ने कहा, “ये बोर्ड एक घटना पर आधारित डेटा की समीक्षा करेगा और फिर सिफारिश करेगा. इसमें तात्कालिकता को देखते हुए काम होगा. फिर जो फैसला होगा, उसके आधार जारी ट्रायल्स और प्रस्तावित ट्रायल्स पर पड़ने वाले असर को लेकर स्थिति स्पष्ट होगी. उन्होंने जो किया वो वो रिसर्च और क्लिनिकल ट्रायल्स के संदर्भ में सही और अच्छा कदम है.”
एस्ट्राजेनेका ने कहा है कि इसे लेकर निराश होने की जरूरत नहीं है. इस ट्रायल को रद्द नहीं किया गया है बल्कि सिर्फ कुछ दिनों के लिए रोका गया है. कंपनी के प्रवक्ता ने इसे रूटीन एक्शन बताया है. कंपनी का कहना है कि इस तरह के मामलों की जांच करने के लिए ट्रायल को कुछ दिनों के लिए रोकना पड़ता है.
https://newsnfeeds.com/navratri/
The post कोरोना वायरस: भारत में रोक दिया गया ऑक्सफोर्ड वैक्सीन का ट्रायल appeared first on News n Feeds.
]]>The post અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ appeared first on News n Feeds.
]]>અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ વિસ્તારોને અડી રહ્યુ છે. શહેરના પશ્ચિમ ભાગમાં કોરોનાનો કહેર વધ્યો છે. આવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ હોસ્પિટલ (covid hospital) માં 64 જેટલા ડોક્ટરો (corona warriors) કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. SVP હોસ્પિટલના 26, એલજી હોસ્પિટલના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના પોઝિટિવ થનાર તબીબોમાં મોટાભાગના રેસિડેન્ટ ડોકટરનો સમાવેશ થાય છે.
4 રેસિડન્ટ તબીબોને ફરી કોરોના થયો
SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ કોરોનાથી સાજા થયા બાદ ફરી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરાતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોનાથી સંક્રમિત જણાયા છે.
એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે. આ વિશે અમદાવાદના MD ફિઝિશિયન જણાવે છે કે, છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે. આવામાં તાવ આવે, સાંધા દુઃખે, શરીરમાં દુખાવો થાય એ ચિકનગુનિયા (chikungunya) ના લક્ષણ હોવાથી ખાસ સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ છે.
કોરોના મહામારીમાં AMC ના મોટાભાગના કર્મચારીઓ સતત કાર્યરત હોવાથી ફોગીંગ સહિતની કામગીરી સતત ના થઈ શકતા મચ્છરજન્ય રોગોથી સાવચેત રહેવું જરૂરી છે. કોરોનાના દર્દીઓની સતત સારવાર માટે કાર્યરત રહેતા તંત્ર કરતા દરેક વ્યક્તિ પોતે સચેત રહી આસપાસ સ્વચ્છતા રાખે પાણી ભરાયેલું ના હોય તેની તકેદારી રાખે તે જરૂરી છે. હાલના સંજોગોને જોતા જાતે જ કોઈ દવા લીધા કરતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જોકે કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ મચ્છરજન્ય રોગો કન્ટ્રોલમાં હોવાનો દાવો કરાય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે શહેરીજનો સિવિલ કે કોર્પોરેશન સંચાલિત ભીડભાળવાળી હોસ્પિટલમાં જવાને બદલે ખાનગી ડોક્ટરો તરફ વળ્યા હોવાનો અંદાજ છે. આવામાં ખાનગી તબીબો પાસે દર્દીઓનો ભરાવો પણ થઈ રહ્યો છે.
https://newsnfeeds.com/why-are-the-indian-and-chinese-economies-decoupling/
The post અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ appeared first on News n Feeds.
]]>The post दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा appeared first on News n Feeds.
]]>हर्षवर्धन ने कहा, ‘कोरोना वायरस इस साल दिवाली तक काफी नियंत्रण में आ जाएगा. नेताओं और आम लोगों ने एक साथ मिलकर इस महामारी से लड़ने का काम किया है. उन्होंने कहा कि भारत में Covid-19 के मामले आने से बहुत पहले ही इसको लेकर स्वास्थ्य अधिकारियों ने बैठक कर ली थी.
हर्षवर्धन ने कहा, ‘प्रधानमंत्री नरेंद्र मोदी इसको लेकर एक समिति भी बना चुके हैं जिसकी अगुवाई मैं कर रहा हूं और अब तक हम लोग 22 बार मिल चुके हैं.’ उन्होंने कहा कि फरवरी तक देश में सिर्फ एक लैब थी जिसे अब बढ़ाकर 1,583 कर दिया गया है. इसमें से 1,000 से अधिक सरकारी लैब हैं. स्वास्थ्य मंत्री ने कहा कि देश प्रति दिन 10 लाख के लगभग टेस्ट किए जा रहे हैं, जो कि हमारे लक्ष्य से भी आगे है.
हर्षवर्धन ने मेडिकल उपकरणों के बारे में भी बात की. उन्होंने कहा कि पहले की तरह अब पीपीई किट, वेंटिलेटर और N 95 मास्क की कमी नहीं है. उन्होंने कहा, ‘देश में हर दिन पांच लाख पीपीई किट बनाई जा रही हैं जबकि 10 निर्माता N 95 मास्क बनाने का काम कर रहे हैं. 25 कंपनियां वेंटिलेटर बनाने का काम कर रही हैं.’
कोरोना वायरस की वैक्सीन पर हर्षवर्धन ने कहा कि वैक्सीन का ट्रायल जोरों पर है. तीन वैक्सीन अपने क्लिनिकल ट्रायल में हैं जबकि चार वैक्सी प्री-क्लिनिकल ट्रायल में चल रही हैं. डॉक्टर हर्षवर्धन ने कहा, ‘हम उम्मीद कर रहे हैं कि इस साल के अंत तक वैक्सीन तैयार हो जाएगी. प्रधानमंत्री नरेंद्र मोदी की दूरदर्शिता के कारण ही हम यहां तक पहुंच सके हैं.’
The post दिवाली तक कंट्रोल में आ जाएगा कोरोना, केंद्रीय स्वास्थ्य मंत्री का दावा appeared first on News n Feeds.
]]>