Home Gujarati વાપીમાં 300 જેટલા શ્રમિકો અટવાયા

વાપીમાં 300 જેટલા શ્રમિકો અટવાયા

94
0



વાપી સ્થિત બલીઠા હાઇઉવે પીટીસી કોલેજ પાાસે શુક્રવારે ફરી 300 જેટલા શ્રમિકો આવી પહોંચ્યા હતા, પરંતુ કલેકટરે જકામદારોને વતન જવા પર પ્રતિબંધ મુકતા આ તમામ શ્રમિકો અટવલાયા હતાં. ગુરૂવારે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ શ્ક્ુક્રવારે કલેકટરના આદેશષના જાહેરનામાના પગલે વાપીના અધિકારીઓએ તમામ શ્રમિકો અને મજુરોને જયા રહેતા હોઇ જ રોકાઇ જવા અંગે સૂચના આપી હતી. જેના કારણે આ તમામ શ્રમિકોમાંથાી અમુક શ્રમિકો ચાલતાં જવા નિકળ્યાં હાતાં. શલોકડાઉનના પગલે સૌથી વધારે અશર શ્રમિકોને પડી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today