અમદાવાદઃ લોકડાઉનમાં લોકો ઘરમાં રહે એ માટે સરકાર દ્વારા 33 વર્ષ બાદ શનિવારથી ટીવી પર ‘રામાયણ’ અને ‘મહાભારત’નું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. લોકડાઉનમાં શનિવારથી શરૂ કરવામાં આવેલા રામાયણ અને મહાભારત સિરિયલના પ્રસારણ માટેની સરકારની પહેલને આવકારવામાં આવી રહી છે.