Home Gujarati મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમદાસ સ્વામીની સરકારને સહાય કરવા અપીલ

મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમદાસ સ્વામીની સરકારને સહાય કરવા અપીલ

99
0


અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળ્યો છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવા પણ જણાવ્યું છે. પુરુષોત્તમદાસ સ્વામીએ લોકોને ડોક્ટર સહિત સરકારને સહકાર આપવાની વાત પણ જણાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સ્વામી પુરુષોત્તમદાસજીએ લોકોને અફવાઓથી દૂર રહી સરકારને સહાય કરવાની અપીલ કરી