Home Gujarati બરવાળા ભાસ્કર | ચાચરીયા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બરવાળા ભાસ્કર | ચાચરીયા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

306
0


બરવાળા ભાસ્કર | ચાચરીયા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમા ૧૫૦ વધુ વૃક્ષોનું રામદેવજી મહારાજના મંદિરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા શાળા પરિવાર, સરપંચ નાગરાજભાઈ ખાચર, સી.આર.સી.મહેશભાઈ રુપેલીયા, આચાર્ય પ્રકાશભાઈ તથાઈનોવેટીવ શિક્ષક પ્રવીણભાઈ ખાચર, શિક્ષક ગોવિંદભાઇ, શિક્ષીકા બહેનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today