Home Gujarati નિર્ભયાનો આત્મા બની ગુજરાતની 18 વર્ષની દીકરીએ આપ્યો ઈન્ટરવ્યૂ!, દોષિતોને સજામાં થઈ...

નિર્ભયાનો આત્મા બની ગુજરાતની 18 વર્ષની દીકરીએ આપ્યો ઈન્ટરવ્યૂ!, દોષિતોને સજામાં થઈ રહેલા વિલંબ અંગે કહી હળવી ઢબે વાત

155
0


નિર્ભયા કેસના ચારેય દોષિતો માટે કોર્ટે બીજું ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે. પણ હજુય સવાલ એ છે કે, ચારેય નરાધમોને ફાંસીના માંચડે ક્યારે લટકાવવામાં આવશે. આરોપીઓના પક્ષેથી થઈ રહેલા કાયદાકીય દાવપેચથી આ મામલો લંબાતો જ જઈ રહ્યો છે. આવા સમયે નિર્ભયાના આત્માને કેવું લાગતું હશે? આ જ સવાલના જવાબ માટે ગુજરાતની એક 18 વર્ષની દીકરીએ પ્રયાસ કર્યો છે. અમદાવાદની વિશ્વા રાવલ નિર્ભયાનો આત્મા બનીને ઈન્ટર્વ્યૂ આપવા પહોંચી ગઈ. આ ઈન્ટરવ્યૂના સવાલ-જવાબમાં નિર્ભયાનો આત્મા શું કહે છે એ અંગેનો મેસેજ આપવામાં આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gujarat’s 18-year-old daughter becomes interview with Nirbhaya’s soul!