કોરોના વાઈરસને નાથવાના રામબાણ ઈલાજ તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું મહત્ત્વ હવે લોકો સમજતા થયા હોય એમ લાગે છે. સામાન્ય સંજોગોમાં અડાલજ પાસેના આ તમામ રોડ પર બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ રવિવારે એક ચકલુંય ફરકતું જોવા મળ્યું ન હતું. કિલોમીટરો સુધી રોડ જાણે એર ફિલ્ડનો રન–વે બની ગયા હોય એમ લાગતું હતું.
આ કોઈ એરપોર્ટનો રન-વે નથી, પણ લૉકડાઉનથી સૂમસામ બની ગયેલો અડાલજ રોડ છે
કોરોના વાઈરસને નાથવાના રામબાણ ઈલાજ તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું મહત્ત્વ હવે લોકો સમજતા થયા હોય એમ લાગે છે. સામાન્ય સંજોગોમાં અડાલજ પાસેના આ તમામ રોડ પર બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ રવિવારે એક ચકલુંય ફરકતું જોવા મળ્યું ન હતું. કિલોમીટરો સુધી રોડ જાણે એર ફિલ્ડનો રન–વે બની ગયા હોય એમ લાગતું હતું.