Home blog લગ્નસમારંભમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે, અંતિમ સંસ્કારમાં 50,...

લગ્નસમારંભમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે, અંતિમ સંસ્કારમાં 50, સરકારે લીધો મોટો નિર્ણય

174
0

અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ યથાવત, રાજ્યમાં જે શહેરોમાં નાઇટ કર્ફ્યૂ છે ત્યાં લગ્નોની પરવાનગી નહીં