The post ઠગો સામે ‘સાયબર આશ્વસ્ત’ બિનઅસરકારક? શરૂ થયા બાદ લોકોના 69 કરોડ રુપિયા થયા ચાઉં appeared first on News n Feeds.
]]>છેલ્લા ગણતરીના માસમાં જ ગુજરાતીઓના 69 કરોડ સાયબર ક્રાઇમના ગુનામાં ડૂબી ગયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો સાયબર ક્રાઇમ ના ગુનાઓ સામે રક્ષણ કવચ સમાન આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર સાતેક કરોડ જ સાયબર ક્રાઇમ બચાવી શકી છે જે વાત શરમજનક છે. કેમકે, મોટાભાગની સુવિધા સાયબર ક્રાઇમને અપાઈ છતાંય લોકોના નાણાં સાયબર ક્રાઇમ નથી બચાવી શકી.
લોકડાઉન બાદ લોકો ડીજીટલ વેગ તરફ વધુ વળ્યા છે. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન ખરીદી સહિત ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ડિજીટલ ઉપયોગના કારણે મોબાઈલ ધારકોના ડેટા પણ ઓનલાઈન સસ્તા ભાવે વેચાઈ રહયા છે. આ ડેટાના માધ્યમથી સાયબર ક્રાઇમના ગુના કરતી ટોળકી લાલચ, યુક્તિ, પ્રયુક્તિથી લોકોને છેતરીને પૈસા પડાવી લે છે. ત્યારે ગુજરાતમા સાયબર ક્રાઇમને અટકાવવા માટે વર્ષ 2019ના ફેબ્રુઆરી માસથી સાયબર આસ્વસ્ત પ્રોજેકટ ખાસ શરૂ કરવામા આવ્યો હતો. ત્યારે અત્યાર સુધીમા ગુજરાતીઓ 69 કરોડ 58 લાખ ગુમાવી ચૂક્યા છે. તો એની સામે સાયબર આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર 7 કરોડ 40 લાખ જ લોકોના પૈસા બચવામા સફળ રહી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ સફળ રહી છે.
લોકોના આ નાણાં ડૂબ્યા તેમાં પોલિસીને લગતા ફ્રોડ, ઓનલાઈન વ્યવસાયની ઠગાઇ, Kyc અપડેટ ઠગાઈ, ઓનલાઇન બેકિંગ ઠગાઈ, ઓટીપી ફ્રોડ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટનાની વાત કરીએ તો, વર્ષ 2017માં 458, વર્ષ 2018 702 અને વર્ષ 2019માં 784 સાયબર ક્રાઇમની ઘટનાઓ બની હતી. સાયબર ક્રાઇમ અલગ અલગ સંસ્થામા જનજાગૃતિ માટે કાર્યક્રમ કરીને જાણે ધતિંગ કરે છે. પણ લોકોના નાણા અનેક સુવિધાઓ પોતાની પાસે હોવા છતાં બચાવી શકી નથી.
The post ઠગો સામે ‘સાયબર આશ્વસ્ત’ બિનઅસરકારક? શરૂ થયા બાદ લોકોના 69 કરોડ રુપિયા થયા ચાઉં appeared first on News n Feeds.
]]>The post साइबर हमला: भारत में प्रधानमंत्री सहित अत्यधिक संवेदनशील जानकारी के साथ १०० एनआईसी कंप्यूटर हैक appeared first on News n Feeds.
]]>चीन द्वारा साइबर जासूसी की खबरों के बाद और भी गंभीर घटनाक्रम प्रकाश में आया है । हैकर्स ने नेशनल इन्फॉर्मेटिक्स सेंटर (एनआईसी) के 100 कंप्यूटरों में बेहद संवेदनशील डेटा में घुसपैठ की है और तस्करी की है। दिल्ली पुलिस की स्पेशल सेल ने सितंबर के पहले हफ्ते में इस मामले में केस दर्ज कर जांच शुरू कर दी है। उल्लेखनीय है कि एनआईसी के डाटाबेस में प्रधानमंत्री की गोपनीय जानकारी के अलावा राष्ट्रीय सुरक्षा से जुड़ी संवेदनशील जानकारियां भी होती हैं। इसलिए हैकिंग की इस घटना को काफी गंभीर माना जाता है।
प्राप्त जानकारी के अनुसार एनआईसी कर्मचारियों को एक ईमेल भेजा गया था। मेल पर भेजे गए लिंक पर क्लिक करने वालों में से हर का डाटा गायब हो चुका था। एनआईसी के साथ-साथ आईटी मंत्रालय से भी 100 कंप्यूटर जुड़े थे।
एनआईसी की आधिकारिक शिकायत के बाद दिल्ली पुलिस की स्पेशल सेल ने आईटी एक्ट के तहत मामला दर्ज कर जांच कराई है। फिलहाल पुलिस की ओर से कोई ब्योरा जारी नहीं किया गया है लेकिन सूत्रों का दावा है कि यह हैकिंग बेंगलुरु की एक अमेरिकी कंपनी से ईमेल भेजकर की गई थी।
उल्लेखनीय है कि कुछ दिन पहले एक रिपोर्ट में दावा किया गया था कि चीन की कुछ कंपनियां करीब दस हजार भारतीयों पर नजर रख रही हैं। यह प्रधानमंत्री, राष्ट्रपति, वरिष्ठ अधिकारी, केंद्रीय मंत्री, मुख्यमंत्री, नेता, खिलाड़ी, अभिनेता सहित कई हस्तियों के आंकड़ों की निगरानी कर रहा है । चीनी कंपनियां इन सभी हरकतों को रिकॉर्ड कर रही हैं ।
इस रहस्योद्घाटन का मुद्दा संसद में उठाया गया था, जिसके बाद विदेश मंत्रालय द्वारा चीनी दूतावास में शिकायत दर्ज कराई गई थी। इसके लिए एक कमेटी का गठन किया गया है। जो पूरे मामले को देख रहा है।
The post साइबर हमला: भारत में प्रधानमंत्री सहित अत्यधिक संवेदनशील जानकारी के साथ १०० एनआईसी कंप्यूटर हैक appeared first on News n Feeds.
]]>