The post મોરબીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ, ખેડૂતોને રાતા પાણીએ રડાવશે લીલો દુકાળ appeared first on News n Feeds.
]]>મોરબી જિલ્લામાં ગઇકાલના દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોરબી તાલુકાની જો વાત કરીએ તો મોરબી તાલુકાની અંદર દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. જેના કારણે આજની તારીખે મોટાભાગના ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયું છે. આ વર્ષે ખરીફ પાકમાં પહેલા ભારે વરસાદ અને હવે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવું પડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને સતત નુકશાનીના લીધે ખેડૂત અને તેના ખેતર ની પરિસ્થિતિ હાલમાં દાયનીય બની ગયેલ છે.
સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પડે એટલે ખેડૂતોના ચહેરા મલકાતા હોય છે પરંતુ કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતોને નુકશાન થાય છે. કેમ કે, ખેતરોમાં તૈયાર થયેલા પાક ઉપર આકાશમાથી કમોસમી વરસાદના રૂપમાં આફત વરસે છે. જેના લીધે ખેડૂતોના પાકને મોટું નુકશાન થતું હોય છે. જો વાત કરીએ ચાલુ વર્ષની તો અગાઉ ચોમાસામાં ભારે વરસાદ પડયો હતો અને તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા હતા. જેથી ખેતીના જુદાજુદા પાકોને નુકશાન થયું હતું અને તેવામાં ગઈકાલે મોરબી તાલુકાની અંદર વધુ દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે.
ગત રાતમાં પણ ધીમીધારે એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હોવાનું ખેડૂતો હાલમાં કહી રહ્યા છે. જેથી કરીને વધુ વરસાદ પડયો હોવાથી ખેડૂતોના ખેતરની અંદર જે પાક ઉભા હતા તેમાં મોટું નુકશાન થયું છે. મોરબી તાલુકાના જેપુર ગામના ખેડૂતોના ખેતર ની અંદર તલ, કપાસ, મગફળી સહિતના પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે.
હાલમાં મગફળીના પાકને ઉપડવાનો હતો. ત્યારે જ કમોસમી વરસાદ થયો હોવાથી ખેતરોમાં કાળી માટી હોવાથી મજૂરો કામ કરી શકે તેમ નથી અને જો હવે મગફળી વધુ સમય સુધી જમીનમાથી ઉપડવામાં નહીં આવે તો મગફળી જમીનમાં જ ઊગી નીકળે તેવું શ્ક્યતા છે. તેવી જ રીતે કપાસનો પાક લેવામાં આવે તે પહેલા જ કમોસમી વરસાદ થવાથી હાલમાં કપાસ પાણીમાં પલળી ગયો છે. જેથી ખેડૂતોને કપાસ કે મગફળીના પૂરા ભાવ મળશે નહીં અને કદાચ કરેલા રોકાણ જેટલું પણ વળતર આ ખરીફ સીજનમાં મળશે નહીં તે હકિકત છે.
The post મોરબીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ, ખેડૂતોને રાતા પાણીએ રડાવશે લીલો દુકાળ appeared first on News n Feeds.
]]>The post ‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50 હજારનો પાક નિષ્ફળ ગયો છે, વળતર આપો’- ખેતરમાલિકે યોગી સરકાર સમક્ષ નુકસાનીની ભરપાઈ માગી appeared first on News n Feeds.
]]>ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત ગેંગરેપની ઘટનાને એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. સરકારના આદેશ પર 3 સભ્યની SIT તપાસ કરી ચૂકી છે. હવે CBIની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે 14 સપ્ટેમ્બરે જે બાજરીના ખેતરમાં ઘટના ઘટી હતી તેના માલિકે યોગીસરકાર પાસે 50 હજાર રૂપિયાનું વળતર માગ્યું છે. ખેતરના માલિકનું કહેવું છે કે આ ઘટના પછી તેના ખેતરમાં પાણી આપવાનું બંધ કરી દેવાયું.
ખેડૂતે જણાવ્યું હતું કે પોલીસે ઘણા દિવસ સુધી પુરાવા હોવાની વાત કહેતી હતી, જેનાથી પાકની સિંચાઈ ન થઈ શકી. હવે CBIએ કહ્યું, પાક લણી શકો છો, પણ પાક ખરાબ થઈ ગયો છે. ઓછામાં ઓછા 50 હજારનું નુકસાન થયું છે, એનું વળતર આપો.
લોકડાઉનમાં જયપુરથી પાછો આવેલો ખેડૂત
ખેતરમાલિક સોમ સિંહે જણાવ્યું હતું કે તે જયપુરમાં નોકરી કરે છે પણ કોરોનાના કારણે તે ગામમાં પાછો આવ્યો હતો. 9 વીઘા ખેતરમાં બાજરી વાવી હતી. ઘટના પછી પોલીસે પુરાવા લેવાની વાત કહીને મારી મમ્મીને પાણી આપવાનું ના પાડી દીધું હતું. કહેવામાં આવ્યું કે જો પાકની સિંચાઈ કરવામાં આવશે તો પુરાવાનો નાશ થઈ જશે. એટલા માટે સિંચાઈ ન થઈ શકી, જેનાથી પાકમાં દાણો ન ફૂટ્યો. અમારો 6 મહિનાનો પાક છે, પણ આ ઘટના પછી મહેનત બેકાર થઈ ગઈ. અમે ખેતી અને પશુઓ પર નિર્ભર છીએ. એવામાં અમને નુકસાન થયું છે. સરકાર અમારી મદદ કરે.
ખેતરમાલિકનો ભાઈ ઘટનાનો સાક્ષી
સોમ સિંહનો નાનો ભાઈ વિક્રમ ઉર્ફે છોટુ 14 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો સાક્ષી પણ છે. તેની CBI અત્યારસુધીમાં બે વખત પૂછપરછ પણ કરી ચૂકી છે. તેણે CBIની ટીમને જણાવ્યું હતું કે જે ખેતરમાં છોકરી મળી હતી, એ તેનું જ છે. તેનું કહેવું હતું કે ઘટના વખતે તે ખેતરમાં ચારો કાપી રહ્યો હતો, ત્યારે બૂમો સંભળાઈ. હું ઘટનાસ્થળે પહોંચ્યો તો યુવતી ખેતરમાં પડી હતી. તેનાં ભાઈ અને મમ્મી બન્ને ઊભાં હતાં.
પીડિતાના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર
SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી પીડિતાના પરિવારને પહેલા હપતામાં 4 લાખ 12 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજા હપતામાં 5 લાખ 87 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. પછીથી સરકાર તરફથી પણ 15 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યને નોકરી અને હાથરસમાં ઘરનું આશ્વાસન આપવામાં આવ્યું હતું
The post ‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50 હજારનો પાક નિષ્ફળ ગયો છે, વળતર આપો’- ખેતરમાલિકે યોગી સરકાર સમક્ષ નુકસાનીની ભરપાઈ માગી appeared first on News n Feeds.
]]>The post संसद में सांसदों द्वारा कृषि बिलों का विरोध:विपक्ष के सांसदों ने संसद परिसर में मार्च निकाला, लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बायकॉट किया: राष्ट्रपति से शाम 5 बजे मिलेंगे appeared first on News n Feeds.
]]>कृषि बिलों के विरोध में विपक्षी दलों के सांसदों ने बुधवार को संसद परिसर में प्रदर्शन किया और मार्च निकाला। सांसदों ने किसान बचाओ, मजदूर बचाओ और लोकतंत्र बचाओ के नारे लगाए। सभी अपने हाथों में पोस्टर लिए हुए थे। इससे पहले, विपक्ष ने लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बहिष्कार किया।
उधर, विवादित किसान बिलों पर अपनी बात रखने के लिए विपक्ष के नेता आज शाम 5 बजे राष्ट्रपति रामनाथ कोविंद से मिलेंगे। राष्ट्रपति कार्यालय ने इसकी जानकारी दी। इसमें बताया गया कि कोरोना प्रोटोकॉल की वजह से सिर्फ पांच नेताओं को मिलने की अनुमति दी गई है। विपक्ष ने सोमवार को चिट्ठी लिखकर राष्ट्रपति से समय मांगा था। साथ ही अपील की थी कि वे कृषि बिलों पर साइन न करें।
#WATCH: MPs of Opposition parties march in Parliament premises in protest over farm bills. Placards of ‘Save Farmers’ & ‘Save Farmers, Save Workers, Save Democracy’ seen.
Congress’ Ghulam Nabi Azad, TMC’s Derek O’Brien, and Samajwadi Party’s Jaya Bachchan present, among others. pic.twitter.com/PIIxqciFpG
— ANI (@ANI) September 23, 2020
राज्यसभा के उपसभापति हरिवंश ने 24 घंटे का उपवास तोड़ा
कृषि बिलों के विरोध में विपक्षी सांसदों ने रविवार को राज्यसभा में रूलबुक फाड़ दी और उपसभापति का माइक तोड़ने की कोशिश की थी। सांसदों के इस व्यवहार से दुखी हरिवंश ने मंगलवार सुबह 24 घंटे का उपवास रखने का ऐलान किया था। आज सुबह उन्होंने जूस पीकर उपवास खत्म किया।
18 दिन का मानसून सत्र आज 10वें दिन ही खत्म किया जा सकता है
संसद का मानसून सत्र आज खत्म किया जा सकता है। संसदीय कार्य राज्य मंत्री वी मुरलीधरन ने कहा है कि सरकार ने संसद की कार्यवाही आज स्थगित करने की सिफारिश करने का फैसला लिया है। लेकिन, इससे पहले लोकसभा में कुछ अहम मुद्दे निपटाने होंगे।
2 मंत्रियों समेत 30 सांसदों और संसद के कई कर्मचारियों के कोरोना पॉजिटिव आने की चिंताओं की वजह से सरकार 18 दिन का सत्र 10 दिन में ही खत्म करना चाहती है। पिछले हफ्ते लोकसभा की बिजनेस एडवाइजरी कमेटी की बैठक में सभी पार्टियों ने सत्र छोटा करने पर सहमति जताई थी। 14 सितंबर से शुरू हुए मानसून सत्र का शेड्यूल वैसे 1 अक्टूबर तक है।
लोकसभा की कार्यवाही आज शाम 6 बजे से शुरू होगी
सोनिया-राहुल विदेश से लौटे, संसद आना तय नहीं
कांग्रेस अध्यक्ष सोनिया गांधी मानसून सत्र शुरू होने से पहले ही मेडिकल चेकअप के लिए विदेश चली गई थीं। राहुल गांधी भी उनके साथ गए थे। दोनों मंगलवार को दिल्ली लौट आए, लेकिन आज संसद आएंगे या नहीं, इस बारे में कुछ तय नहीं है। न्यूज एजेंसी एएनआई के सूत्रों के मुताबिक सोनिया और राहुल विदेश में रहते हुए भी कांग्रेस नेताओं के संपर्क में थे। पार्टी नेता अहमद पटेल ने कहा था कि कृषि बिलों पर विरोध की स्ट्रैटजी सोनिया-राहुल के निर्देशों पर ही तैयार की गई थी।
तीसरे कृषि विधेयक समेत 7 बिल बिना विरोध पास हुए
संसद में विपक्ष के बायकॉट के बीच मंगलवार को तीसरा कृषि विधेयक भी पास हो गया…वह भी बिना किसी विरोध के। सोमवार को राज्यसभा से 8 सांसदों के निलंबन के विरोध में मंगलवार को कांग्रेस समेत सभी विपक्षी दलों ने दोनों सदनों का बायकॉट कर दिया। इसकी वजह से संसद में महज साढ़े तीन घंटे में 7 विधेयक पास हो गए। इनमें एसेंशियल कमोडिटीज (अमेंडमेंट) बिल भी था। इसके जरिए सरकार ने अनाज, दलहन, तिलहन, खाद्य तेल, आलू और प्याज को जरूरी वस्तुओं की लिस्ट से हटा दिया और स्टॉक लिमिट भी खत्म कर दी।
The post संसद में सांसदों द्वारा कृषि बिलों का विरोध:विपक्ष के सांसदों ने संसद परिसर में मार्च निकाला, लगातार तीसरे दिन राज्यसभा की कार्यवाही का बायकॉट किया: राष्ट्रपति से शाम 5 बजे मिलेंगे appeared first on News n Feeds.
]]>