Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Akshardham_temple – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 23 Nov 2020 06:09:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ગાંધીનગર: અક્ષરધામ મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય https://newsnfeeds.com/gandhinagar-decision-to-keep-akshardham-temple-closed-till-november-30/ Mon, 23 Nov 2020 06:09:51 +0000 https://newsnfeeds.com/?p=157497 અક્ષરધામ મંદિર 30મી સુધી બંધ રાખવાનો નિર્ણય તો અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર આજથી ખુલશે. ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર […]

The post ગાંધીનગર: અક્ષરધામ મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય appeared first on News n Feeds.

]]>
અક્ષરધામ મંદિર 30મી સુધી બંધ રાખવાનો નિર્ણય તો અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર આજથી ખુલશે.

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ

કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ સરકારે જે સાવચેતીના પગલા લીધા છે તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર તારીખ 24મી નવેમ્બરથી તા. 30 નવેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા મંદિરને 23મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રહેશે. 30મી નવેમ્બરના રોજ જે તે સ્થિતિની સમિક્ષા કરીને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

The post ગાંધીનગર: અક્ષરધામ મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય appeared first on News n Feeds.

]]>
157497