Tag: gujarati news
નર્સનો આક્રોશ, ‘18-18 કલાક કામ કરીએ છીએ, કાયદો બતાવાનો હોય ત્યાં...
શહેરમાં એક તરફ કોરોના સામે લડવામાં મ્યુનિ. અને તેમાં પણ હેલ્થ વિભાગનો સ્ટાફ સતત કામ કરી રહ્યો છે ત્યારે વાહન ચલાવતાં ન આવડતું હોય...
દારૂનો ગુનો નોંધવાના બદલે 3 બોટલ, 10 હજાર લઇ રવાના
લોકડાઉનના અમલીકરણ માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે અને પોલીસની કામગીરીના ચોમેરથી વખાણ થઇ રહ્યા છે, ત્યારે ખાખી પર દાગ લાગી જાય તેવો...
મિરજાપરમાં મફત અનાજ વિતરણમાં ‘જ્ઞાતિવાદ’થી વિવાદ
કચ્છમાં તા.13/4થી એ.પી.એલ.-1 કાર્ડ ધારકો માટે મફત રાશન આપવાની પ્રક્રિયા ચાલુ થશે જેને અનુલક્ષીને ભુજ તાલુકાના મિરજાપરમાં જ્ઞાતિવાર વ્યવસ્થા ગોઠવવામાં આવતા સોશ્યલ મીડિયા પર...
એક જ દિવસમાં 1.5 ડિગ્રીના વધારા સાથે 43 ડિગ્રી ગરમી
જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો સતત ઉંચો જઇ રહ્યો હોય અંગ દઝાડતી ગરમીથી લોકો અકળાઇ ઉઠ્યા છે.જોકે, હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી...
સુરા તબલીઘી જમાતના અમદાવાદના મુખ્ય આમેદ સહિત 9 લોકોના કોરોના રિપોર્ટ...
નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા લોકો બાદ હવે તબલીગી જમાતના અન્ય સુરા ગ્રૂપના લોકોમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. સુરા તબલીગી જમાતના કુલ 9 લોકો...
વંથલીમાં પાલિકા પ્રમુખ અને રેશનીંગના વેપારી વચ્ચે મારામારી
વંથલી નગરપાલિકા પ્રમુખ અને રેશનીંગના દુકાનદાર વચ્ચે દુકાન ખુલ્લી હોવા અંગે ગાળાગાળી અને મારામારી બાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. અને બંને પક્ષે સામસામી ફરિયાદ...
માધાપરના પોઝિટિવ કેસનું પગરૂં NRI અને ધ્રોલ સુધી દબાવાયું
કચ્છમાં કોરોના વાયરસ શિકાર ચાર વ્યક્તિ બન્યા છે, જેમાં લખપત તાલુકાના આશાલડીની પ્રૌઢા હજ કરવા ગઈ હતી અને સાઉદી અરેબિયાથી ચેપગસ્ત હતી એટલે ટ્રાવેલ...
સાસરીયાના ત્રાસથી નાસેલી પુત્રીનું મા-બાપ સાથે મિલન કરાવતી પોલીસ
સાસરીયાના ત્રાસથી લોધીકાના ખીરસરાથી નાસેલી દિકરીનું તેના જૂનાગઢ સ્થિત માં બાપ સાથે મિલન કરાવી જૂનાગઢ અને રાજકોટ પોલીસે લોક ડાઉન વચ્ચે પણ સરાહનીય કામગીરી...
આણંદમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં 494 દર્દી, આજે એકના...
રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં23 અને આણંદમાં2કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું...
કલસ્ટર ક્વોરન્ટીન ઝોન જંગલેશ્વર વિસ્તારમાં 3 હજાર લોકોને પોલીસે ફૂડ પેકેટ...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ નોંધાતા કલસ્ટર ક્વોરન્ટીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં બેરીકેટ લગાડી સીલ મારી દેવામાં આવ્યું છે....