The post रिपब्लिक टीवी – अर्नब गोस्वामी पर सांप्रदायिक टिप्पणी करने का आरोप, मुंबई पुलिस ने तलब किया; 10 लाख का बॉन्ड भरना होगा appeared first on News n Feeds.
]]>रिपब्लिक टीवी के एडिटर इन चीफ अर्नब गोस्वामी को मुंबई में वर्ली डिवीजन के एसीपी ने भड़काऊ बातें करने के आरोप में नोटिस भेजा है। उन्हें 16 अक्टूबर को पूछताछ के लिए तलब किया गया है। अर्नब पर यह कार्रवाई पालघर लिंचिंग केस और लॉकडाउन के दौरान बांद्रा स्टेशन के बाहर जमा भीड़ की रिपोर्टिंग को लेकर हुई है।
लॉकडाउन की वजह से दंगा होने से बचा: पुलिस
पुलिस का आरोप है कि अर्नब ने पालघर में साधुओं की हत्या और बांद्रा में जमा हुई भीड़ को लेकर अपने शो ‘पूछता है भारत’ में धार्मिक भावनाएं भड़काने वाली बातें बोलीं। दोनों कार्यक्रमों के दौरान लॉकडाउन होने की वजह से दंगा भड़कने से बच गया।
10 लाख का बॉन्ड भरना होगा
नोटिस में कहा गया है कि अर्नब आगे से कोई भी सांप्रदायिक भावना भड़काने का काम नहीं करेंगे। इसलिए वे 16 अक्टूबर को एसीपी के सामने पेश होकर 10 लाख रुपए का बॉन्ड भरें। अर्नब को नोटिस सीआरपीसी के सेक्शन 108 (1) (अ) के तहत भेजा गया है। यह सेक्शन चैप्टर प्रोसिडिंग से जुड़ा है। चैप्टर प्रोसिडिंग में एसीपी रैंक के अधिकारी को मजिस्ट्रेट के अधिकार मिले होते हैं।
टीआरपी केस में रिपब्लिक के दो कर्मचारी भी तलब
रिपब्लिक टीवी का नाम फर्जी टीआरपी केस में भी है। इस मामले में क्राइम इंटेलिजेंस यूनिट पड़ताल कर रही है। चैनल से जुड़े दो और लोगों निरंजन नारायण स्वामी और अभिषेक कपूर को समन भेजा गया है। इससे पहले मुंबई क्राइम ब्रांच की टीम मंगलवार को ब्रॉडकास्ट ऑडियंस रिसर्च काउंसिल (BARC) के परेल स्थित दफ्तर पहुंची और यह समझा कि कैसे टीआरपी मॉनिटर की जाती है।
रिपब्लिक चैनल पर कुछ दिनों पहले हंसा कंपनी की एक रिपोर्ट दिखाई गई थी। उस रिपोर्ट की क्रेडिबिलिटी की जांच के लिए भी मुंबई क्राइम ब्रांच ने अपनी जांच शुरू कर दी है। समन में रिपब्लिक टीवी पर हंसा की 10 अक्टूबर को दिखाई गई रिपोर्ट का भी जिक्र है। मुंबई पुलिस ने कुछ दिन पहले खार के एक केस में रिपब्लिक टीवी के पत्रकार प्रदीप भंडारी को भी समन भेजा था। हालांकि, इस नोटिस का फर्जी टीआरपी केस से कोई लेना-देना नहीं है।
The post रिपब्लिक टीवी – अर्नब गोस्वामी पर सांप्रदायिक टिप्पणी करने का आरोप, मुंबई पुलिस ने तलब किया; 10 लाख का बॉन्ड भरना होगा appeared first on News n Feeds.
]]>The post Breaking News : ગુજરાતમાં પાન-ગુટકા પર પ્રતિબંધ વધારે 1 વર્ષ લંબાવાયો appeared first on News n Feeds.
]]>ગુટખા ખાનારા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. રાજ્યમાં પાન-મસાલા ગુટકા, તમાકુ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિશે જણાવ્યું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૧૦ હજાર જેટલી પેઢીઓની તપાસ કરીને અત્યાર સુધી રૂપિયા ૧૧ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
તેઓએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહી છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. ૧૧ લાખ જેટલો દંડ વસૂલાત કરવામાં આવી છે.
The post Breaking News : ગુજરાતમાં પાન-ગુટકા પર પ્રતિબંધ વધારે 1 વર્ષ લંબાવાયો appeared first on News n Feeds.
]]>