The post આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી appeared first on News n Feeds.
]]>ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયાન લઈને ઉમેદવારોને મોટી રાહત મળી છે. હકીકતમાં મિલીટરી પોસ્ટ (Military Post ) એટલે કે સૈનિક ભરતી માટે પુરુષ ઉમેદવારોની યોગ્યતામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરતી થનારા પુરુષ ઉમેદવારોનુ વજન હવે લંબાઈને અનુરૂપ નક્કી કરવામાં આવશે. આ પહેલા આ નિયમ સેનામાં ભરતી થનારા અધિકારીઓ માટે હતો, પરંતુ હવે આ નિયમ સૈનિક પદ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.
આ થયો છે બદલાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી સેનામાં સૈનિક પદ પર ભરતી માટે પુરુષ ઉમેદવારોને ઓછામાં ઓછા વજનની મર્યાદા 50 કિલો અને વધુમાં વધુ 62 કિલો નક્કી કરાયું હતું. પરંતુ હવે આ નિયમમાં લંબાઈની સાથે વધુ વજનની મર્યાદા પણ વધશે.
આ ઉપરાંત સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ફિટનેસ (Fitness) પર પહેલાથી વધુ ધ્યાન આપવું પડશે. તેઓએ હવે ઓછામાં ઓછું 50 કિલો વજનની જગ્યાએ પોતાની લંબાઈ અનુસાર વજનના માપદંડમાં સફળતા મેળવવી પડશે. સેના હવે યોગ્ય અને દમદાર ઉમેદવારોની પસંદગી માટે વજનના માપદંડમાં બદલાવ કરવા જઈ રહી છે.
વધુ વજનની મર્યાદા પણ વધશે
ભારતીય સેનામાં અત્યાર સુધી અલગ અલગ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્યાં લોકો માટે લંબાઈ નક્કી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં સૈનિક જીડી, સૈનિક ટેકનિ, ટ્રેંડ્સમેન, સ્ટોર કીપર અને ટેકનિકલ તથા નર્સિંગ સહાયક જેવા પદ માટે શારીરિક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા.
સૈનિક જીડીના પદ માટે ઉમેદવારોની ઓછામાં ઓછી લંબાઈ 170 સેમી અને વજન 50 કિલોગ્રામ છે. જોકે, 62 કિલોથી વધુ ભાર થવા પર ઉમેદવારને વધુ વજની બતાવીને અયોગ્ય જાહેર કરવામાં આવતા હતા. હવે નવા માપદંડમાં વધુ વજનની મર્યાદા પણ લંબાઈની સાથે વધશે.
The post આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી appeared first on News n Feeds.
]]>The post रोहतांग में दुनिया की सबसे लंबी 10 हजार फीट की ऊंचाई पर बनी अटल टनल का पीएम मोदी ने किया उद्घाटन, जानें इस सुरंग की खासियत appeared first on News n Feeds.
]]>प्रधानमंत्री नरेंद्र मोदी ने शनिवार को रोहतांग में अटल टनल का उद्घाटन किया। करीब 10 हजार फीट की ऊंचाई पर बनी यह दुनिया की सबसे लंबी टनल है। इसकी लंबाई 9.2 किमी है। इसे बनाने में 10 साल का वक्त लगा।
हिमालय की पीर पंजाल पर्वत रेंज में रोहतांग पास के नीचे लेह-मनाली हाईवे पर इस बनाया गया है। इससे मनाली और लेह के बीच की दूरी 46 किलोमीटर कम हो जाएगी और चार घंटे की बचत होगी। इसका नाम पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी के नाम पर रखा गया है।
मोदी के भाषण की अहम बातें
इससे क्या फायदा होगा?
टनल की खासियत
– 46 किलोमीटर कम हो जाएगी मनाली और लेह के बीच दूरी
– लाहौल स्पीति और लेह-लद्दाख के बीच हर मौसम में आवागमन सुचारू होगा
– हर 60 मीटर पर एक अग्नि शामक
– हर 150 मीटर पर टेलीफोन उपलब्ध होगा
– हर 250 मीटर पर सीसीटीवी कैमरे, प्रसारण प्रणाली, हादसों का स्वत: पता लगाने की प्रणाली
– हर 500 मीटर पर आपातकालीन निकास सुविधा
– हर एक किलोमीटर में हवा की गुणवत्ता निगरानी
– हर 2.2 किलोमीटर की दूरी पर मोड़
– यह 10.5-मीटर चौड़ी सिंगल ट्यूब बाय-लेन टनल है
पहले यह रिकॉर्ड चीन के नाम था
अटल टनल से पहले यह रिकॉर्ड चीन के तिब्बत में बनी सुरंग के नाम था। यह ल्हासा और न्यिंग्ची के बीच 400 किमी लंबे हाईवे पर बनी है। इसकी लंबाई 5.7 किमी है। इसे मिला माउंटेन पर बनाया गया है। इसकी ऊंचाई 4750 मीटर यानी 15583 फीट है। इसे बनाने में 38500 करोड़ रुपए खर्च हुए। यह 2019 में शुरू हुई।
The post रोहतांग में दुनिया की सबसे लंबी 10 हजार फीट की ऊंचाई पर बनी अटल टनल का पीएम मोदी ने किया उद्घाटन, जानें इस सुरंग की खासियत appeared first on News n Feeds.
]]>