Home Gujarati જયપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત, 6નો બચાવ, ઘોડાને બચાવાયો

જયપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત, 6નો બચાવ, ઘોડાને બચાવાયો

220
0


જયપુર | જયપુરમાં ભારે વરસાદને કારણે હિદાકી મોરી નામના વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ જતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે ચાર મહિલા અને બે બાળકોને બચાવાયાં હતાં. મકાનની બાજુમાં ગમાણમાં રહેતાં પાંચ પશુને પણ બચાવાયાં હતાં. આ દુર્ઘટનામાં ફસાઈ ગયેલા ઘોડાને બચાવવા દીવાલ કાપવી પડી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – homeowner in jaipur one killed 6 rescued horse rescued 062005