Home Gujarati કોરોનાએ લોકોને અનાજના એક-એક દાણાની કિંમત સમજાવી, ઘઉં ઢોળાતા પરિવારે એક-એક દાણો...

કોરોનાએ લોકોને અનાજના એક-એક દાણાની કિંમત સમજાવી, ઘઉં ઢોળાતા પરિવારે એક-એક દાણો વીણી લીધો

94
0


રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક એક દંપતીના ઘઉં ઢોળાયા હતા. ત્યારે દંપતીએ રસ્તા પરથી અનાજનો એક-એક દાણો ઉપાડ્યો હતો. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં અનાજની ખરી કિંમત જાણી શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બપોર વચ્ચે નાના બાળકો સાથે પરિવાર રસ્તા પર ઢોળાયેલા ઘઉંનો દાણો વીણતા નજરે પડી રહ્યો છે. આ સાથે કોંગ્રેસના નેતા મનોજ રાઠોડ પણ તેમને ઘઉં વીણવામાં મદદ કરી રહ્યાં છે તેવું જોતા માનવતાનું દૃશ્ય સર્જાયું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રસ્તા પરથી અનાજનો એક એક દાણો વીણી દંપતીએ અનાજની કિંમત સમજાવી